લેખક: કૌશિક મહેતા
પુસ્તકનું નામ: મોહનથી માધવ
પાના: 328
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
*મોહનથી માધવ*
(SGVPના પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજીની જીવનગાથા)
લેખક: કૌશિક મહેતા
પાના: ૩૨૮
કિંમત: રૂ. ૩૦૦
ISBN: 978-93-93542-49-6
આ સાધુ અનોખા છે !
છ-એક મહિનાના બાળકની ચપટી'ક નિર્દોષતા લો,
નરસિંહ મહેતાના થોડા શબ્દો લો,
ગાંધીજીની મુઠ્ઠી ભરી સાદગી લો,
રામકૃષ્ણદેવની ખોબો ભરી ભક્તિ લો,
કબીરની ટોપલી ભરી મસ્તી લો,
શંકરાચાર્યની ઢગલો-એક વિદ્વતા લો;
અને જે ઘાટ ઘડાય એને
શાસ્ત્રી માધવપ્રિયદાસ નામ આપી શકાય...
આ પુસ્તકમાં એક સંતની સફરના કેટલાંક પ્રતિબિંબો ઝીલવામાં આવ્યા છે.